________________
Shri Mahavir Jain Aradhana Kendra
te
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
અંતે એના એ
એક બળવાન ગુનેગાર અપરાધી એમ માનતા હતા કે ચારી કરવાથી ફાવી જવાય છે. અને એ વિચારના ફાંકામાં તે વધુ ચારી કરવા લાગ્યા. એક દિવસ તે ચાર પકડાઈ ગયે અને તેને ન્યાયાધીશ પાસે હાજર કરવામાં આવ્યેા.
ન્યાયાધીશે તેને કહ્યું કે તારા બધા જ ગુના સામિત થાય છે અને હવે તને કેદની સજા કરવામાં આવે છે. તે ખેલ હુવે તારી પાસે છુટવાનો કોઈ રસ્તે છે. ખરે?
ત્યારે ચારે ફાંકાથી કીધુ' હા મારી પાસે એવા રસ્તે છે અને હું જરૂરથી છૂટી જઈશ, એમ કહી તેણે છુટવા માટે ઘણા ધમપછાડા કર્યા. પરંતુ તે છૂટી શકયા નહિ. અને છેવટે કેદખાનામાં કેદ થયા અને તેના હાથ પગે લેખડની એડીએ નાંખવામાં આવી આમ અ ંતે તે દુઃખી થયા.
આ પ્રમાણે કેટલીકવાર સત્તા સપત્તિ વગેરેના ક્રાંકા રાખવાથી ફાવી જવાય છે ખરું, પરંતુ કયારેક ક ની સત્તામાં એવું સપડાઈ જવાય છે કે પછી ત્યાંથી છૂટવું મુશ્કેલ બની જાય છે અને અ ંતે મહા દુ:ખેા ભેગવવા પડે છે વિવેકની તાકાત
પ્રાપ્ત થએલ સમૃધ્ધિના વિકારાને હુઠાવી શકાય છે. તે માટે સદ્વિચાર અને સદ્વિવેક રાખવા જોઈએ અને અજ્ઞાનતાના ત્યાગ કરી ધર્મની રૂડી રીતે આરાધના કરવી જોઇએ તા જરૂરથી વિકારે નષ્ટ થાય.
*
For Private And Personal Use Only