________________
Shri Mahavir Jain Aradhana Kendra
આંતર જ્યાતિ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
પાસે છતાં દુર
જેઓને જેના પર ભક્તિભાવ હાય, માન-સન્માન હૈાય પ્રેમ અને સ્નેહ હાય તેએ પેાતાની નજદીક જ રહેલા માને છે, અને જેમના પર પ્રેમભાવ ન હોય તે પાસે હાવા છતાં પણ દૂર છે.
મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન તીર્થંકરા ઘણાં દૂર છે. છતાં તેમના ઉપર ભિકત ભાવ હોવાથી તે પાસે લાગે છે, જ્યારે ત્યાં રહેલાંને જો તેમના પ્રત્યે ભક્તિભાવ નહિ ોય તે તેમના માટે તે દૂર છે.
આત્મા તે પરમાત્મા
આપણા આત્માની પ્રભુતાનું ભાન થાય તા દુન્યવી પ્રભુતાની ઈચ્છા થાય નહિ. અને પેાતાની સત્ય પ્રભુતા મેળવવા માટે જ પ્રયત્ન કરવાની ઈચ્છા થાય. પેાતાની આ પ્રભુતા મેહુ પ્રકૃતિએ દખાવી છે તેથી તે માટે શક્તિ ખરાખર ફેરવાતી નથી
સમ્યગજ્ઞાન થાય તે જ આ દમાયેલી શક્તિઓને આ વિર્ભાવ થાય. જો સદ્વિચાર ને વિવેક જાગે તે જ મેહુ પ્રકૃતિથી દખાયેલ જ્ઞાન સંપત્તિનેા પ્રાદુર્ભાવ થાય.
અને જો માહ મમતાનું જોર ઓછું થાય નહિ તે દખાયેલુ જીવન જીવવું પડે. અને આવુ... જીવન કાણુ ઈચ્છે ? માટે આત્મજ્ઞાન મેળવા અને મેહ પ્રકૃતિને દૂર કરો.
For Private And Personal Use Only