________________
Shri Mahavir Jain Aradhana Kendra
આંતર જ્યાતિ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાના ખરાખી
વિષય કષાયના વિચારા અને વિકારાએ તેા ખાના ખરાખી
કરવામાં જરાય બાકી રાખ્યુ નથી, પુણ્યેયે રાજ્ય વૈભવ મળેલ હાય તો પણ આ વિકાશને લીધે મૂઢ માણસા તે ગુમાવી બેસે છે. અને મુજ રાજાની માફક ભીખ માંગવાના દુઃખદાયક પ્રસંગ આવે છે. આ સઘળે વિકારાના પ્રભાવ છે.
પા
તફાવત
જગતમાં મુગ્ધા પેાતાની નામના પ્રસિધ્ધિ માટે યુધ્ધ કરે છે, અને પાતે તેમજ બીજાને પણ ખુવાર કરે છે. અને અંતે દુઃખી થાય છે. ત્યારે નિલે પ જ્ઞાનીએ આત્મન્નતિ પ્રાપ્ત કરી અનંત સુખના સ્વામી બની અનંત મેાજમાં રહે છે. મુગ્ધ અને નિલે પના આ તફાવત છે.
*
સહારા નહિ મળે
વિષય કષાય એટલે ક્રાધ-માન-માયા અને લેભ રૂપ પ્રમાદ્દના યાગે તથા વિવિધ વિલાસ માટે જીવેાની હિસા કરવાથી હિં'સક ઘણીવાર અગર સ’ખ્યાતી, અનંતવાર જન્મ જરા અને મરણની ઘેાર યાતનાએ ભાગવે છે, ત્યાં કોઈ સહારા આપનાર મળતું નથી. જ્યારે અહિંસક બનનારને જન્માદિની પીડા ટળી જાય છે.
For Private And Personal Use Only