________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
આંતર જ્યોતિ પ્રમાદ અને પ્રમોદ વિષય વિલાસોમાં રાચી માચી રહેવું અને તેમાં અધિક વિલાસી બનવા માટે માદક પદાર્થોના ખાન પાન કરવા અને માત્ર વિલાસની જ વાત કરવી તે સઘળે પ્રમાદ કહેવાય.
જે પ્રમાદમાં આસકત છે તે પ્રમેદની નિશ્ચંત અવસ્થાને મેળવી શક્તા નથી.
પ્રદના અભિલાષીઓએ પ્રમાદને ત્યાગ કરે જરૂરી છે. ઘેર નિદ્રામાં ઘેરાવું તે પણ પ્રમાદ છે. તેવા અઘેરીઓ સત્કાર્ય કરી શકતા નથી.
દુશમન જાણ હિંસ કરવા-કરાવવા અને તેની અનુમેના કરવાથી, અસત્ય બોલવા-બેલાવવા અને તેની અનુમોદના કરવાથી,
ચોરી કરવા, કરાવવા અને તેની અનુમોદના કરવાથી, અબ્રહ્મચર્ય સેવવા–સેવરાવવા અને તેની અનુમોદના કરવાથી, પરિગ્રહનો સંગ્રહ કરવા-કરાવવા અને તેની અનુમોદના કરવાથી હૈયાને બાળનાર, સંકટમાં સપડાવનાર, વિપત્તિ વિટંબણમાં નાંખનાર દુઃખ જેવું રહે નહિ, એવું કહેનાર ને દુશ્મન જાણુ.
For Private And Personal Use Only