________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
આંતર જાતિ પ્રતિમા નહિ પ્રભુ કેટલાક વિદ્યાન પંડિતે એમ સમજે છે અને સમજાવે છે કે પ્રભુમૂર્તિના આલંબનની જરૂર નથી, ફક્ત જ્ઞાન પ્રાપ્ત કરે. પરંતુ આ આત્મજ્ઞાન સારા સંયોગો અને નિમિત્તો વિના ક્યાંથી પ્રાપ્ત થાય?
આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં ઘણાં ઘાતી ડુંગરે પડયાં છે. તેને હઠાવ્યા વિના આત્મજ્ઞાન થવું ને તે કાયમ રહેવું અશકય છે. તે ઘાતિ ડુંગરોને હટાવવાનું પુરાવલંબન પ્રભુ પ્રતિમા છે. તેને જોઈને તેમના ગુણેને જાણ પ્રભુમય જીવન જીવવાને ઉત્સાહ પ્રગટે છે.
ગુણવાન માતા-પિતા-બંધુજનેની છબી ફેટ દેખી આ નંદ થાય છે ને તેમની છબી જોઈ તેમનાં ગુણનું સ્મરણ થાય છે.
વિષય કષાયના વિચારોને તેવા વિચારોમાં પિષણ મળતું રહે છે તેથી તેવા વિચાર અને વિકારવાળાની સંગતિ ગમે અને વિકારી બની સ્વ–પરની બરબાદી કરે છે. આવા વિકારીને પ્રભુમય જીવન જીવવાનો માર્ગ કયાંથી મળે?
પરંતુ તેવા વિકારી જે પ્રભુ પ્રતિમાનું દર્શન-પર્શન કરે તે જ વિકાર ખસે છે અને આત્મજ્ઞાનના ગે પિતાને ભવ સુધારી કષ્ટ કાપવા સમર્થ બને છે.
For Private And Personal Use Only