________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ
૧૧. નાગ અને નાગણ માયારૂપી નાગણથી કરડાયેલાએ દગા-પ્રપંચ કરીને પિતાના પરિવારનું પિષણ કરવાને ઘણે પ્રયાસ કરે છે છતાં પણ તેમના શેક અને સંતાપ, ચિંતા, અને ઉદ્વેગ જરા પણ ઓછાં થતાં નથી. તે પછી ભરૂપી નાગ સર્વસ્વને નાશ કરે તેમાં શી નવાઈ ?
આવા લેભ અને માયા રૂપી ઝેરીલા ઝાડને તે મૂળમાંથી જ ઉખેડી નાંખવા જોઈએ અને પોતાના સાચા સુખના અથીઓ તે, પરીણામે દુર્ગતિના ખાડામાં ધકેલનાર એવા વૃક્ષેને મૂળમાંથી જ નાશ કરવાને રોજ પ્રયત્ન કરતા હોય છે. આથી વિપરીત જેઓ કરે છે તેઓ સદ્દગતિ મેળવતા નથી.
ખોટને બંધ
આજે માણસ ધંધાને જ ધર્મ માની, અને સ્વધર્મને ત્યાગ કરી ધંધામાં જ વધુ આસકત બન્યાં છે. ત્યારે ધર્મને. ભૂલીને ધધો કરનારને પૂછી જુઓ કે –
ધર્મવિનાના ધંધાથી કેટલી ચિંતા ઓછી થઈ? કેટલી શાંતિ મળી? સુખ કેટલું મળ્યું? અને પરલેકમાં પણ સાથે રહે એવી કેટલી કમાણી કરી?
For Private And Personal Use Only