________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર
તિ
આ બધાને એક જ જવાબ મળશે. એક પૈસે પણ નહિ.
ત્યારે કહે ધર્મ વિનાને ધંધે કે કહેવાય?
વાણીને જાહૂ તમારી આંખમાં જ્યાં સુધી વિકાર છે ત્યાં સુધી સવિચાર અને વિવેકને ત્યાં સ્થાન મળશે નહિ.
તમારા કાન જ્યાં સુધી સદ્દગુરુને ઉપદેશ સાંભળશે નહિ ત્યાં સુધી વિકારે ખસશે નહિ.
આ વિકારે છે ત્યારે જે પ્રસશે કે જ્યારે તમે સદ્ગુરુની મંગળવાણી સાંભળી તેને હૈયામાં ધારણ કરશે અને તે પ્રમાણે જીવન જીવશે ત્યારે જ.
પડદા પાછળ પર્શેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, અને પ્રાણેન્દ્રિયના વિકારો કદાપિ ખસવાના નથી, કારણ તે વિકારે વિનાશ સંબંધી છે. તેઓને દૂર કરવા માટે હંમેશ જાગૃત રહેવાની જરૂર છે. - જે જે અંશે પાંચે ઈન્દ્રિના વિકારે ખસવા માંડશે તે તે અંશે જ્ઞાન-દર્શન અને ચારિત્રના જે આત્મિક છે તેને પ્રકાશ થશે.
For Private And Personal Use Only