________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
ખાડા ખેાદે તે પડે
સત્ય ધાર્મિક અને સજ્જનાને અદેખાઈથી જેએ હલકા પાડે છે તેમજ પેપરેામાં હલકા ચીતરે છે તેઓ જ આખરે હલકા પડે છે અને નીચ અને છે. સાચા ધામિ કોની તે પ્રશંસા કરવી જોઈએ અને તેમના શુભ કાર્યોંની અનુમાદના કરવી જોઈએ. ખરેખર કોઈની અદેખાઈ કરી તેમને હલકા પાડવા તે અધમ અને નીચ કામ છે. દૃષ્ટ બુદ્ધિવાળા માણસે જ આવું કામ કરી શકે છે. તેમનુ કામ જ એ હાય છે કે કોઈ આગળ વધ્યે કે તેની પ્રશ ંસા થઈ એટલે તુરત જ તેને નીચે પછાડવા આ પ્રવૃત્તિમાં જ તેઓ ડૂબેલાં રહે. પરંતુ સત્ય ધાર્મિક પુણ્યવાન અને પવિત્ર હાવાથી તેમનુ કંઈ ચાલતું નથી અને અંતે તેમની ગડમથલા બધી ફાગઢ જાય છે.
પતનના પચ્
લાભરૂપી વિષવૃક્ષથી પ્રાણીઓને ઝેરીલા ફળેા પ્રાપ્ત થયા છે. ક્રોધથી અને તેના વિકારાને લીધે માણસા સ્વભાન ભૂલીને મેલામાલી તેમજ કયારેક મારામારી કરીને પેાતાની શક્તિ અને સંપત્તિને ખુવાર કરી બેસે છે. અને તેથી તે દુર્ગાંતિમાં જાય છે.
કેટલાક માણસો સત્તા અને સંપત્તિના જોરે અભિસાની મનીને ખીજાઓને હેરાન કરવામાં ખાકી રાખતાં નથી તેવા માણસે પણ દુગતિમાં જાય છે.
For Private And Personal Use Only