________________
Shri Mahavir Jain Aradhana Kendra
આંતર જ્ગ્યાતિ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩૧
પરણ્યા પછી ખલાસ
રાજાને આથી અચંબા થયા. તેને થયું કે આ માણસ તે હાથી કરતાં પણ વધુ મળવાન છે. આનુ મળ - ઓછું કરવામાં ન આવે તો કો'ક દિવસ એ મારા સામે જ અળવા કરે. માટે અત્યારથી જ તેની તકેદારી રાખવી જોઇએ. આમ વિચારી રાજાએ તેને દરબારમાં ખેલાન્યા. અને તેની તાકાતની પ્રશંસા કરી. અને તેને ખૂબ કુલાન્યા. આ બલિષ્ટ પણ તેથી ફુલાઈ ગયા. રાજાએ તેને કહ્યુ કે ભલા તુ પરણી જા. તારા જેવા અલિષ્ટ આમ કુંવારા રહે તે સારું નિહ. અને આમ ભટકતા રહેવાથી જીવન સફળ થતુ નથી. આ માટે તું ચિંતા ન કરીશ. હું તને ધન આપુ છું તેથી તને મુશ્કેલી નહિ પડે ને તારું જીવન સુખરૂપે પસાર થશે.
આ જોઈ ને
આ ભાઈ સાહેમ રાજાની જાળમાં અજ્ઞાનતાથી સાઈ ગયા ને પરણી ગયાં. પછી તેને સંતાન થયા. સસારની જવાબદારી વધી આ બધામાં તેને ખબર ન પડી કે પેાતાની શક્તિ ખલાસ થઈ ગઈ છે.
આથી એક દિવસ તે હાથીનુ' પૂછડું પકડી ઊભે રાખવા ગયા તા હાથી ઊભા ન રહ્યો અને તે હાથીની પાછળ ઢસડાવવા લાગ્યા. લેાકેા તેને એમ જોઈને મશ્કરી કરવા લાગ્યાં. આ જોઈને તેને ઘણું દુઃખ થયું. અને તેને જ્ઞાન થયું કે મે નાહુક. લગ્ન. કરી નાંખ્યા. હવે મારી બધી શક્તિ ખલાસ થઈ ગઈ. હવે મને તાકાત મળવી અશક્ય છે.
*
For Private And Personal Use Only