________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૮
આંતર જ્યાતિ
કેટલાય એવા સ્વભાવના હાય છે કે મહાજનના કાર્યમાં આલવાનું ભૂલી ગયાં હાય તા હૈયામાં ડંખ રાખીને ધાર્મિક ક્રિયા કરતી વખતે પેાતાની અનુમતિ આપે નહિ અને આડુ અવળુ ખેલીને વિઘ્ન ઊભાં કરે. આવા સ્વભાવવાળા ધ શી રીતે કરી શકે ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે કેટલાક ભાગ્યશાળીએ એવાં હાય છે. કે વાત વાતમાં કદાચ તેમને ઉતારી પાડવામાં આવ્યા હાય તે પણ હૈયામાં ડૅ'ખ રાખતા નથી અને પેાતાની શક્તિ પ્રમાણે તે કાર્યોંમાં અનુમાનના કરી સહકાર પણ આપે છે. અને તેમ ખુશી પણ થાય છે. આવા ભાગ્યશાળીએ જ આત્મ વિકાસના સાધના મેળવી શકે છે, અને આત્મ કલ્યાણ સાધી શકે છે.
પહેલાં જાત જો
ધ, અભિમાન, માયા લેાભથી વારંવાર ભૂલ કરતાં માનવાને જોઈ તેમની મશ્કરી કરનાર ખૂદ જ મશ્કરીને પાત્ર અને છે. અને એવી મશ્કરી કરનાર પાતે શું કદી ભૂલ નથી કરતા ? અને ભૂલ કરે તે બીજાની મશ્કરી કરવાના તેને શું હક્ક હાઈ શકે ?
•
પેાતાની આદતનુ જેઓને ભાન હેાય છે અને પેાતાના સ્વભાવનું જેમને જ્ઞાન હૈાય છે તેઓ બીજાની ભૂલે સામે હસતાં નથી તેએ તા પેાતાની ભૂલા સુધારવા જ હુંમેશ પ્રયત્ન કરે છે.
*
For Private And Personal Use Only