________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાત
સ્થ
તે જ પ્રમાણે ભાવના પણ એવી ઉત્તમ રાખવી જોઇએ કે જેથી. ઉત્તરાત્તર મમતાના ત્યાગ થાય. અને આત્મા પર જે આવશ્થા લાગેલાં છે તે ખસવા માંડે અને અંતે સત્યા
પ્રકાશ થાય.
લગન લગાડ
તપ-જપ–જ્ઞાન–ક્રિયાએ ભાવના પ્રમાણે ફળ આપે છે. જે જે ભાવના કરવામાં આવે તેમાં એકાગ્રતા હાવી જોઈ એ. વિકલ્પાના ત્યાગ કરવા જોઈએ તે જ તે ભાવના ફળદાયી અને.
જમતી વખતે વિલ્પા કરતાં જીભ કચરાય અને વેદના ઊભી થાય તે જમવું કહેવાય ? અભ્યાસ કરતાં વિકલ્પે કરવામાં આવે તો ભૂલ જ થાય. ઝવેરી હીરામાણેક વેચતી વખતે ગ્રાહક સાથે ગપાટે ચડે તે તે ધારેલે લાલ મેળવી શકે નહિ. તે જ પ્રમાણે ક્રિયા વગેરે કરતાં ને એક ધ્યાન રાખવામાં ન આવે તે તે ધારેલું ા આપી શકે નહિ.
*
For Private And Personal Use Only