________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિ
નિક
અધ્યવસાય જાણે સાન નારાઓને કેઈએમ કહે કે તેઓ પ્રતિ–પ્રસિદ્ધિ માટે દાન દે છે અથવા તે માયા મમતાને ત્યાગ કરવા માટે દાન કરે છે. પરંતુ તેઓના અધ્યવસાય જાણ્યા સિવાય કહી શકાય નહિ. માટે આપણે તે સામાન્ય રીતે એમ જ માનવું જોઈએ કે તેઓ મોહ-મમતાને ત્યાગ કરવા માટે જ દાન દે છે. તે જ આપણને લાભ થવા સંભવ છે અન્યથા સત્ય લાભ મળે દુષ્કર બને. કારણુ જ્ઞાની જે હોય છે તે મમતાને ત્યાગ કરવા દાન દે છે પણ પ્રસિદ્ધિને ઈચ્છતા નથી. માટે આપણે તે એમ જ માનવું જોઈએ કે મમતાને મેહ છેડયા વિના દાન દઈ શકાતું નથી. અને કંજુસની જેમ ધન ભેગું નહિ કરતાં થોડું પણ દાન કરે છે તે ઉત્તમ જ છે.
મમતાના જે પરિણામ હેય તે ત્યાગાનુસારે આમ વિકાસ સધાય. પરંતુ પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ ખાતર કરેલા દાન કસ્તાં મમત્વના ત્યાગ માટે કરેલું દાન જ ઉત્તમ ગણાય.
દાન દેવામાં જેવી લાવના હોય તે મુજબ ફળ મળે છે. જેના મૂળ મધુરાં હોય તેનાં ફળ પણ મધુશ જ મળે અને કડવાં મૂળ હેય તે કડવાં ફળ મળે.
For Private And Personal Use Only