________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ
તોડ દે બંધન સ્વાધીનતા મેળવવા માટે આ માનવભવ મળેલ છે. પરાધીનતાને આ સંસારમાં પાર નથી. સુજ્ઞજને તે પરાધીનતાની બેડીઓને તેડવા, જ્ઞાન મેળવીને સઘળું બળ વાપરે છે અને સ્વાધીન બને છે. અને સ્વાધીનતા એવી મેળવવી કે બીજી વાર પરાધીન બનાય નહિ.
નમે તે ગમે ગર્વ–ગુમાનમગરૂબીના મૂળ ક્રોધાદિક છે. આ બે ભેગા થઈ માયા-મમતાને સાથે લઈને જગતમાં ફરે છે. અને ભલભલા ચક્રવર્તીઓને પણ પછાડવામાં બાકી રાખતાં નથી. શાસ્ત્રકારે આઠ પ્રકારને મદ ફરમાવે છે. તેમાંથી એક પણ પ્રકારને મદ પીડા કરનાર છે તે પછી આઠેય પ્રકારને મદ એક સાથે હોય તે શું થાય? જીવનની ખાનાખરાબી જ થાય ને? તે હે ભાગ્યશાળીઓ ! મદ છેડીને તમે નમ્રતા ધારણ કરે.
For Private And Personal Use Only