________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
વિકાર અને નિર્વિકારને ક્ષણે ક્ષણે મુકાબલે કરતાં રહેવું જોઈએ. ક્ષણે ક્ષણે ન બને તે ઘડી બે ઘડી અગર પહાર એ પહેાર અથવા તે સાંજે પણ જરૂરથી મુકાબલો કરવું જોઈએ.
મુકાબલે કરવાથી વિકારી અને નિર્વિકારી જીવનને ખ્યાલ આવશે. વિકારી જીવન કેઈને ય પ્રિય નથી હોતું. વિકારથી પીડા ઊભી થાય છે. આ વિકારે નષ્ટ થયા પછી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થાય છે અને અંશે અંશે સત્યાનંદને અનુભવ થાય છે.
વિકારને બાપ વિકાર ઉત્પન્ન કરવામાં પ્રબલ કારણ જે કઈ હોય તે અહંકાર અને મમત્વ છે. તે બે ભેગા થઈ માનવીને રાગ-દ્વેષ અને મેહમાં ફસાવે છે. તેઓએ ભાઈ ભાઈ વચ્ચે કલેશ, કંકાશ, ઝગડા અને મારામારી કરાવ્યાં છે. અને અનેક રીતે તેઓએ આપણને દુઃખી કર્યા છે અને અંતે દુર્ગતિમાં ધકેલ્યાં છે. એવાને કણ સુંદર માને?
એકના પાપે જ્યાં સુધી અહંકાર મમતાજન્ય રાગ-દ્વેષ અને મેહ છે ત્યાં સુધી મિથ્યાત્વ જવાનું નથી. તેમ જ જ્યાં સુધી વિકારે હશે ત્યાં સુધી વિકાસ થશે નહિ. માટે વિકારોને દૂર હટા.
For Private And Personal Use Only