________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
ટ
જે જે અશે ષા દૂર થાય તે તે અંશે સત્ય સુખ મળે છે અને જ્યારે અઢારે ય દોષ - મૂળમાંથી નાશ પામે છે ત્યારે કેવળજ્ઞાન પ્રગટે છે. તે પછી કોઈ જાતની ચિંતા કે યાતના રહેતાં નથી.
તમે ભાટ નથી
મોટામાં માટો દોષ અભિમાન અને મમત્વના છે. તેમાંથી જ રાગ-દ્વેષ-માહ-અદેખાઈ વગેરે જનમે છે અને પછી તેને લીધે વિષય કષાયના વિકારા આવી વળગે છે. વિચારો પણ 'વિકારી અને છે. આના લીધે પોતાનું સત્ય સ્વરૂપ પરખાતું નથી. અને કલ્પેલાં સુખમાં જ પ્રેમ લાગે છે.
પર`તુ જ્યારે . સદ્ગુરુ ભગવંતાની વાણી પર પ્રેમ જાગે છે ત્યારે અહંકાર અને મમતા તેમજ વિષય કષાયના વિચાર ઓછા થતા જાય છે અને તેના લીધે ગુણા નિળ અને છે. ત્યાર પછી વિકારોને આવવાનું સ્થાન બહુ ઓછું મળે છે.
આ મુજબ ઉપદેશ સાંભળી સદ્ગુણૢાના અદેખા અને દોષાના જ પક્ષપાતી એમ કહે કે શું અમે લાટ છીએ કે તમે અમને રાજ રાજ ત્યાગ અને શાંતિના ઉપદેશ આપે છે ? ના, ભાઈ ! તમે ભેટ નથી, પરંતુ તમે જે રીતે ખેલી રહ્યા છે. તે અમને લાટ જેવુ માલુમ પડે છે. તારા ખેલવામાં અભિમાનના પડઘા સંભળાય છે. આથી તુ ભેાટ જેવા દેખાય છે, પરંતુ તેથી કંઈ અમે તને ભેાટ કહેતા નથી.
*
For Private And Personal Use Only