________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ
આંતર તિ
વિષય કીડા વિષય સુખના અથી એને તે સાધન સામગ્રી મળી હોય તે પણ તેમને કર્મને મેલ કાઢવાની રૂચી થતી નથી. અને દુન્યવી વિલાસોમાં રાચી માચી રહીને તેઓ પરીણામે રીબાય અને અનંત યાતના ભેગવે છે.
આ વિષય વાસનામાં અકથ્ય દુખે રહેલાં છે, તે તેમાં રાચી રહેલાને દેખાતાં નથી. તેનાથી શકિત-સંપત્તિ-બુદ્ધિ બધાંની જ બરબાદ થાય છે. પરંતુ વિષયના કીડા તે લત મૂકતાં જ નથી.
એવા ય માણસ છે. ચણા માણસો સુખની ચાહના કરે છે. ને તે માટે પ્રવૃત્તિ બધી એવા જ પ્રકારની કરે છે ને હાથમાં દુઃખને દુઃખ જ આવે છે. ખરેખર જગતમાં આવા પણ માણસ છે.
સુખની શોધ આભવ–પરભવ અરે ભાભવની પરંપરામાં પ્રાપ્ત થયેલ સુખ અને સુખના કારણેની અભિલાષા હેય તે વિષય વિકારમાં મુગ્ધ બનવું ન જોઈએ.
એ માટે અનાસક્તપણે દરરેજ સદ્દવિચાર અને સદુવિવેક પૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ તે જ સાચા સુખને પ્રાદુર્ભાવ થશે.
For Private And Personal Use Only