________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ જેવી જેની નજર નિર્દોષ મહાશય ગુણે ગ્રહણ કરવામાં મહત્તા માને છે અને દેનેજ દેખનારાઓ દેષ જોવામાં મહત્તા માને છે, અને દોષોના સેવનમાં જ મહત્તા માને છે.
ગુણ ગ્રહણ કરનાર ગુણે મેળવીને આનંદમાં રહે છે જ્યારે દોષવાળા દોષોને સેવીને પરીણામે દુઃખી થાય છે.
ભાવના ફળશે આત્મિક વિકાસના અથએ આ પાંચમાં આરામાં પણ શક્યતા મુજબ વર્તન રાખે છે. અને દરરોજ એવી ભાવના ભાવે છે કે જ્યારે એ સમય આવશે ત્યારે સર્વથા કર્મને કાટ દૂર કરીશું.
આવી ભાવના ભાવતાં તેઓને જ્યારે અનુકૂળ સામગ્રી મળે છે ત્યારે તેને સદુપગ કરીને અનંત દુઓને દૂર કરી સ્વભાવ સિધ અનંત શકિતને સ્વામી બને છે.
આપણે પણ સર્વથા માયા મમત્વ અહંકાર જેના થકી ઉત્પન્ન થયેલ છે એવા મહાદિ ઘાતીયા કર્મકાટને કાઢવા દરરોજ ભાવના ભાવીએ તે આપણને પણ ચોથા આરાના જેવાં સાધન મળી જ રહે.
For Private And Personal Use Only