________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ જાગતા રહેજે ધાર્મિક કાર્યોમાં ભૂલ થાપ આપનાર ને પ્રબલ વિષય વાસનાના કારણેને અભાવ હોય તે કાર્ય સફળ બને છે અને કારણ એવા મળે તે એક બે ભવમાં પણ સફળ થાય નહિ માટે જલ્દી ધાર્મિક કાર્યોને ફળ આપનાર બનાવવા હોય તે વિષમ વાસના આવી લાગે ત્યારે અગાઉ જેગતા રહેવાની ખાસ જરૂર છે.
વિષય વાસનાના વેગે માણસ હલકી જાતિમાં અવતરી મહાદુઃખ ભોગવે છે. તેનું કારણ આ ભાવના અને પરભવના એવા એવા નિમિત્ત અને સંયોગેના આધારે ખરાબ સંસ્કારો પડ્યા છે. તેના પર જે મનને સ્થિર કરી સારા સંકલ્પ કરી સારા સંસ્કાર પાડવામાં આવે તે ઉચ્ચ ગતિ થાય.
પિતાના આત્માને હિતકારી-ઉરચ સ્થિતિમાં સારા સંસ્કાર પાડનાર ચેતન મુનિરાજેના સત્સંગમાં હોય તે જલ્દી પ્રભુમય બનવા ભાવના જાગે તેમજ તેમને ઉપદેશ હૈયામાં બરાબર ધારણ કર્યો હોય અગર આત્મજ્ઞાનના પુસ્તકો વાંચી વિચાર વિવેક કર્યો હોય તે પ્રભુમય જીવન બનાવવાને માર્ગ મળી છે.
For Private And Personal Use Only