________________
Shri Mahavir Jain Aradhana Kendra
આંતર જ્યાતિ
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢ
ભૂલ્યાં ત્યાંથી ફરી ગણા
ધનાદિકને મેળવવા માટે જેટલી મહેનત કરવામાં આવે છે તેટલી મહેનત જો પાતાના દોષોને દૂર કરવા માટે કરવામાં આવે તે જરૂરથી સુખ સંપત્તિ મળે.
પગમાં કાંટા વાગે છે તે પછી માણસ જોઈ વિચારીને ચાલે છે, અનાજમાં કાંકરા હાય છે તે તેને વીણીને દૂર કરવામાં આવે છે ને અનાજ સાફ રખાય છે, હિંસાખમાં ભૂલ થાય છે તે તે ભૂલ સુધારીને હિસાબ ચાખ્ખા કરવામાં આવે છે, વિદ્યાથી પરીક્ષામાં નાપાસ થતાં ખીજી વાર ચાકસાઈથી મહેનત કરીને પાસ થાય છે.
તે જ પ્રમાણે માણસ જો પોતાના દોષને દૂર કરવા નિરંતર પ્રયાસ કરે તેા જરૂરથી તેને સત્ય સુખ મળે.
માણુસના સ્વભાવ ભૂલકણા છે માટે તેણે દોષો તરફ વારવાર નજર કરીને તેને દૂર કરવા સતત પ્રયત્ન કરવા જોઈએ.
દોષો તરફ દૃષ્ટિ રાખનારા, તેઓને દૂર કરવાથી ગુણુરાગી અને છે પરંતુ દોષાનુ' પાષણ કરનારા-ગુણુ માનનારા-ગુણાને મેળવી શક્તા નથી અને ગુણાનુરાગી અનેલા નહિ હાવાથી દોષા વધારતાં પરંપરા અલ્પ કરતા નથી તેથી આત –રૌદ્ર ધ્યાને સ્વજીવન પસાર કરે છે અને અન્ય ભવામાં દોષને દૂર કરવાના નિમિત્તો અને સંચાગેા મળ્યા હાય તા પણ તેઓને પસંઢ પડતા નથી.
*
For Private And Personal Use Only