________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખના ત્રિકાણુ
દરેક માનવ તેમજ સમગ્ર પશુ જાત પેાતાના જીવનમાં સુખ મળે તેવી અભિલાષા સેવતા હોય છે. તેઓનાં જીવનમાં જેટલા અવરધા વિના નાંખીએ તેટલાં જ અવરાધા એક સા બીજા પ્રકારે આપણને પાછા આવીને નડે જ છે. દરેક જણુ સમજે છે કે દુઃખા કોઈને ય ગમતા નથી. આથી કોઈના જીવનમાં દુઃખા ઊભાં કરવાં નહિ. તમે જો હાંસી-મશ્કરી કરી સામાનુ મન દુભવશે! તેા તમારું પણ તે પ્રસંગ આવે મન દુભવશે. તમે જો સામાને ગાળે ભાંડશે, માર મારશે તે તે પણ તમને ગાળે આપશે ને માર મારશે. આથી સમજવાનું કે તમે જેવું સામા તરફ વન રાખશે તેવું તે તમારા તરફ વન રાખશે. સુજ્ઞ પુરૂષો તે મન, વચન અને કાયાથી પણ કોઈનું ય અહિત ન થાય તેમ વન રાખે છે, અને વધુમાં તેઓ સામાની કેમ ઉન્નતિ થાય તે મુજબ જ વિચાર આચાર અને ઉચ્ચાર રાખે છે. આમ કરવાથી તેમને આત્મજ્ઞાન સહજમાં સાંપડે છે. અને તેમના જીવનમાં દુઃખા વગેરે રહેતા નથી.
*
આંતર જ્યાતિ
માનવભવ પામીને પણ માનવી જો તેના વિચાર–આચાર ઉચ્ચાર સુધારે નહિ તે અનાચારથી દુઃખા જ મળવાના છે અને તે ભેગવ્યા સિવાય તેના છુટકે થવાના નથી માટે અનાચાર સેવવા નહિ.
For Private And Personal Use Only