________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ
સુખ સૌને વહાલું પ્રાણીમાત્ર ચેતનવંત હેવાથી સુખની ચાહના રાખે છે. કારણ દુઃખ કેઈને પ્રિય નથી. પૃથ્વી–પાણી–અગ્નિ-વાયુ વનસ્પતિમાં જીવ હોવાથી તેમને પણ સુખ જ પ્રિય લાગે છે. દુઃખથી તેઓને પણ વેદના થાય જ છે. પરંતુ તેમને વાણીની શક્તિ નહિ હોવાથી તે પોતાનું દુઃખ કહી શકતા નથી.
જ્યારે પશુ-પંખી-માનવ દાનવ વગેરેને વાચા શકિત પ્રાપ્ત થયેલ લેવાથી વ્યક્ત કે અલ્કત ભાષા બેલીને પણ પિતાનું દુઃખ જણાવે છે.
મનુષ્ય વ્યક્ત ભાષા બેલી ડી. પીડાને પ્રતિકાર કરવા મથે છે. પરંતુ તેનાથી બળવાન આગળ તેમનું જોર ચાલતુ નથી. તેથી તેને તે સહન કરી લે છે. પરંતુ એ તાકાતના અભાવે જ સહન કરી લે છે. પણ મનમાં તે વેર વિરોધ વગેરે રાખે છે અને આ વેરની વાસના મનમાં રહી જવાથી અન્યભવમાં પણ તેને બદલે લે છે.
આ પ્રમાણે વૈરની પરંપરા ચાલુ રહે તે સુખ શાંતિ ક્યાંથી મળે? માટે જ સમ્યગજ્ઞાનીઓ કહે છે કે બનતાં સુધી કેઈપણ પ્રાણીને પીડા કે દુઃખ દો નહિ. કારણ કે બીજા ભવમાં તે જ પ્રાણીઓ શકિત મળતાં તમારે બદલે લઈ તમને દુઃખી કરવામાં બાકી રાખશે નહિ. માટે સુખી થવું હોય તે કોઈને પણ દુઃખી કરો નહિ.
For Private And Personal Use Only