________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
પેટની પરાધીનતા વૃક્ષના ફળ ખાઈ પશુ-પંખીઓ તેમજ માણસે પેટ ભરી શકે છે પણ નારકે તથા દેવે ફળેથી પેટ ભરવા અશક્ત છે. તે મુજબ માણસે જ્ઞાનીઓ મળે તે ભભવરૂપી ભૂખથી રીબાતા દુઃખને દૂર કરવા સમર્થ બને.
જ્ઞાની સિવાય પેટની સુધાને ટાળવા કઈ સમર્થ છે નહિ. ફળેથી તૃપ્તિ કાયમી રહેતી નથી. બહુ બહુ તે એકાદ બે દિવસ સુધી, પછી ભૂખ સતાવ્યા જ કરે છે. આ માટે જ્ઞાનીની જરૂર પડે છે.
જ્ઞાનીઓ ઉપદેશ આપે છે કે પેટની પીડા–ભૂખ વિગેરેની ઓછી પરાધીનતા નથી. તેને ઓછી કરવી હોય તો બે ઘડી ત્રણ ઘડી સુધી કાબૂમાં રાખવા માટે સહન કરે. એમ કરતાં આગળ વધુ સહન કરવાની તાકાત આવશે.
અનાદિ કાળથી ભૂખની પીડાથી ખાવા માટે ટેવાઈ ગયેલ છે. તે એકદમ ટાળી શકાશે નહિ. આ ટેવને કબજામાં લેવા માટે થોડો સમય સહન કરવું પડશે.
દરેક બાબતની પરાધીનતા દૂર કરવા ડુક સહન કરવું જ પડે છે. તેમ કર્યા વિના સ્વતંત્રતાનું સુખ મળતું નથી. તેમજ સત્યાનંદ પણ મળતું નથી.
માણસે અને દેવને પણ માન-સત્કાર મેળવવા માટે ઓછી મહેનત કરવી પડતી નથી. તે માટે ઘણું ઓશીયાળી કરવી પડે છે. તે ત્યારે જ ખસે કે આશંસાને ત્યાગ કરે તે જ,
For Private And Personal Use Only