________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
ખુશામત
તમને ખુશામત કરવી ગમતી નથી. તે પસંદ પડતી નથી તે પછી શેઠીયાએ અને સત્તાધારીની શા માટે ખુશામત કરી છે? તમે કહેશે કે તે વિના પરિવારનું ભરણુ પાષણ થતુ નથી તેથી ખુશામત કરવી પડે છે. પરંતુ તમારી તે માન્યતામાં ભૂલ છે.
પરિવારનું ભરણુ–પેાષણ સદાચારાના પાલનયેાગે પવિત્ર અનવાથી થાય છે. અને થશે. ખુશામત કરશે! અને જો તમારું પુણ્ય નહિ હાય તેા તમારી એ ખુશામત નકામી નીવડશે, અને ધારેલા કામ સધાશે નહિ.
ખુશામત કરનારનું જીવન તપાસેા. તેનાથી કેટલાનુ ભરણ પાષણ થયુ? કેટલી યાચના ઓછી થઈ ? ખુશામતના અભિલાષીએએ તમને ઈચ્છા મુજબ અર્પણુ કર્યું પણુ સદાચારીના અભાવે રહેવાનુ નહિ જ અને પાછી ખુશામત કરવાની ખસી નહિ.
સદાચારાના ચેાગે પુણ્ય વધે છે અને પવિત્ર થવાય છે. પવિત્ર બનવાથી સહેજે પરિવારનું ભરણ પોષણ થાય થાય છે. તે માગે ગમન કરનારને તે ઈચ્છા મુજબ આપે છે. માટે સદાચાર પાળેા અને પવિત્ર અનેા.
*
For Private And Personal Use Only