________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧૫૧
સદાચાર સંહિતા વિક્રમાદિત્યે શ્રીધર બ્રાહ્મણને દરિયાના દેવને આમંત્રણ કરવા મોકલ્યા. દેવી અને દેવે તેને ચાર મણી આપ્યા. તેમાંથી તેને એક પણ છાનું લીધું નહિ. અને તે મણી મહારાજાને અર્પણ કર્યા. એક મણી આપવાથી ઘરમાં કંકાસ થયે, તે પાછો આવે. પછી સદાચારના ગે ચારે ય મણી પાછા આપ્યા.
પિતાના બંધુઓએ રત્ન માટે કંકાસ કરવાથી ધન્યકુમારે સર્વે રત્નને ત્યાગ કરી પરદેશ ગમન કરી દ્ધિ, સિદ્ધ મેળવીને ગુણ સમૃદ્ધિને હવામી બને તે સદાચારના યેગે જ. જ્યારે તેના ભાઈઓએ સદાચાર વિના પિતાની માલ મિક્ત ગુમાવી.
સદાચારને પ્રભાવ આ લોકે ને પલેકે અનુકૂળતાના સંગે આપે છે અને ગુણ સંપદા પણ આપે છે.
સદાચારોનું પાલન-પોષણ કયારે થાય ? પિતાના દોષે દેખી તેઓને દૂર કરી ગુણી જને ઉપર પ્રેમ રાખે ત્યારે જ.
સદ્ગુણે તે વિચાર-વચનના દોષે થએલ હોય તેને બરાબર તપાસી દૂર કરે છે. અને ગુણીજન દેખી તે રાજી રાજી થાય છે. જ્યારે અવગુણી ઉપર તિરસ્કાર કરી છેડા પણ તેનામાંથી ગુણો ન લેનાર નિંદા વિકથામાં સમય પસાર કરે છે. માટે ગુણે ગ્રહણ કરવા હોય તે અવગુણીને પણ તિરસ્કાર કરે નહિ અને તેનામાંથી પણ ગુણ શેધી કાઢે.
For Private And Personal Use Only