________________
Shri Mahavir Jain Aradhana Kendra
આંતર જ્યાતિ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાળના રેટ
તમે જાણા છે। દિવસ કાયમ રહેતા નથી. દિવસ પછી રાત્રી અને રાત્રી પછી દિવસ ઉગે છે. ઋતુએ પણ કાયમ રહેતી નથી. ઉનાળા પછી ચામાસુ, પછી શિયાળા એમ ફેરફાર થાય છે. કાળના આરાએ પણ સ્થિર રહેતા નથી. પહેલા આરેશ ગયા પછી બીજે, બીજા પછી ત્રીજો, ચેાથેા, પાંચમા, છઠ્ઠો એમ આરા આવે છે. અને ઉત્તરાત્તર પરાવર્તીન થયા જ કરે છે તે પ્રમાણે સુંદર શરીર, સત્તા અને સંપત્તિની પણ પરાવના થયા જ કરે છે.
te
આ સંસાર જ પરાવર્તન સ્વભાવવાળે છે. સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, સોંપત્તિ પછી વિપત્તિ, સંયેાગ પછી વિયેાગ એમ ચાલ્યા જ કરે છે. છતાં નાની સમતાના યેાગે લાભ લેવા સમર્થ અને છે, તેથી તેમાં મુંઝાતા નથી.
માહ મુગ્ધા પરાવર્તનશીલ સંસારમાં શુભ-અશુભ સયેાગા મળતાં કાં તા ઘેલા અને કાં તેા અકસાસ-સંતાપ કરીને પાતે દુઃખી થાય છે અને કોઈ સહારો મળે તે જ દુઃખના ત્યાગ કરવા વિચાર વિવેક કરતાં શીખે છે.
*
પુણ્યવાળાઆને બુદ્ધિ, ખળ, સુખ અને સોંપત્તિ હોય છે છતાંય મુંઝવણને દૂર કરી શકતાં નથી. તેનું કારણ તપાસવુ' જોઈ એ. એવાં કારણે! તપાસી જે જીવે છે તે જ્ઞાની કહેવાય છે.
For Private And Personal Use Only