________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૮૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
બેન્કમાં જમા કરાવા
જમ લગ તેરે પુણ્યકા, આયા હું કરાર તબ લગ સબ કુછ મા હૈ, ગુન્હા કરે! હજાર. જ્યાં સુધી પુણ્યેય વર્તે છે ત્યાં સુધી સઘળી ભાગતમાં અનુકૂળતા રહે છે. ઈષ્ટ વસ્તુઓ મળે છે, સારા સર્ચગે ઊભા થાય છે, સારા નિમિત્તો મળે છે, વેપાર ધમધોકાર ચાલે છે, અવળા પણ સવળા થાય છે, વિધીઓ પણ મિત્ર બને છે. પરંતુ જ્યારે રિદ્ધિગાવ, રસગારવ અને શાતાગારવમાં આસક્ત બનતાં પુણ્ય ખતમ થાય છે ત્યારે અધું જ ઉલ્ટુ માને છે, વહાલાં વેરી બને છે, વેપારમાં નુકશાન જાય છે, સવળુ અવળુ પડે છે, શરીરમાં રે!ગા થાય છે અને દરેક પ્રકારે પ્રતિકૂળતા હાજર થાય છે.
અત્યારે તમારી પાસે જે સંપત્તિ છે તે તમારી નથી. જો તે તમારી જ હાય તે! તે દૂર ખસી જાય નહિ, પરંતુ તે કાયમ લવાભવ તમારી પાસે રહે, પણ તેમ તે કાયમ રહેતી નથી. આથી માલુમ પડે છે કે આ સંપત્તિ, વૈભવ, તમારા નથી. પુણ્યાયે જ તે ટકી રહેલા છે, અને પાપને ઉદય થતાં તેને ખસી જતાં વાર લાગવાની નથી.
માટે હું ભળ્યેા ! તમારી લક્ષ્મીને સાત ક્ષેત્રામાં વાવે. સાત ક્ષેત્ર રૂપી ઍકામાં તે જમા કરાવે. તેનાથી તમારી એ લક્ષ્મી હજાર ગણા વ્યાજ સહિત તે તમને મળશે. લક્ષ્મી મેળવવાના અને તેને વધારવાને આ જ સત્યેાપાય છે.
*
For Private And Personal Use Only