________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૧૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
માત્ર માનવી જ મનુષ્યા જ માણસાઈ, દિવ્યતા અને પ્રભુતા પ્રાપ્ત કરવા ચેાગ્ય છે. મનુષ્યા સિવાય દેવા પણ પ્રભુતા પ્રાપ્ત કરી શકતા નથી જ. પ્રભુતા પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાએ અડ કાર–મમતાના ત્યાગ કરીને પ્રભુ મહાવીર સ્વામીની આજ્ઞાને હૈયામાં ધારણ કરી સંવેગવૈરાગ અનુકંપા અને પ્રશમતાને આદર કરવા જોઈ એ. તે પછી વ્રત-તપ-જપાદિકને જ્ઞાનપૂર્વક કરવાથી મેાહ-માયાદિ નાશ પામતા જાય છે.
પ્રભુતા પ્રાપ્ત કરનારે પ્રથમ ઉપાક્ત હેતુ સિદ્ધ કરવા જોઈ એ પછી માણસાઈ સાથે દિવ્યતાએ મેળવી પ્રભુતા પ્રાપ્ત કરવા ચેાગ્ય અને છે અને આત્મિક વિકાસ સાધતાં પ્રભુતા સ્વયં પ્રાપ્ત થાય છે.
સંસારના પદાર્થા પ્રાપ્ત કરી જે પ્રભુતા ઇચ્છી રહેલ છે. તે તેમની અજ્ઞાનતા છે અને દેખાદેખીની માડુ જ જાળ છે. તે દ્વારા પ્રભુતા મળતી નથી જ. ઉલ્ટુ' મનુમાન-માયા અને લાભ વગેરે થાય તેા હલકાઇ હાજર થાય છે. આવા માસા બીજા ઉપર પ્રભુતા—સત્તા જમાવવાના પ્રયત્ના કરતા હાય છે. પરંતુ આવી પ્રભુતા તા આત્મિક ગુણાથી જ મળે છે,
આત્મિક ગુણાના અભિલાષીએ બાહ્ય દૃષ્ટિને ત્યાગ કરી છુપા રહેલ રાગ-દ્વેષ-મૈાહાર્દિક લુટારાઓને રીતસર આળખી તેને કાઢવા પ્રયાસ કરતા હેાય છે અને આત્માને વિકાસ થાય તેવા સાધના મેળવવા દરરેાજ પ્રયાસ કરતાં હેાય છે. આવા આત્માથી એ પેાતાના માન-સન્માનાદિ માટે પણ પ્રયાસ કરતા નથી.
*
For Private And Personal Use Only