________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
દેહ નહિ, દેહની મમતા છોડે દેહના નિભાવ માટે જે કંઈ સારા કામ કરે તે મમતા કહેવાય નહિ. દેહના આધારે તે ધાર્મિક કાર્યો થાય છે. તેનું જે રક્ષણ કરવામાં ન આવે તે ધર્મ ધ્યાન કયાંથી થઈ શકે ? ન જ થઈ શકે.
ઘર મકાનનું રક્ષણ થાય નહિ તે આજના કાળમાં જંગલમાં જ જવાનો વારો આવે. પણ અમે એવું ક્યાં કહીએ છીએ કે તમે તમારા દેહ-ગેહને પાડી નાખે. અમે તે કહીએ છીએ કે જરૂર પૂરતું રાખે. મમતાના ગે જે વધારે રાખે છે તે ન રાખે અને મમતાનો ત્યાગ કરે.
પરિગ્રહ વધારવા પહેલાં જ્ઞાન ધ્યાનના ગે મમતાને ત્યાગ હોય તે તે ઉત્તમ છે. પરિગ્રહને વધારી તેનો ત્યાગ કરો અગર કરવામાં આવે–આવશે તો યે મમતાના નિમિત્તો મળતાં તે પુનઃ આવશે
પરિગ્રહ :ઉપરની મમતા, તેની આસક્તિ બધાયને પતિત કરી મહાદુઃખમાં સપડાવે છે. માટે પરિગ્રહ ઉપરની મમતા ત્યાગ કરવા જેવી છે.
દેહ–હ વિગેરે પરિગ્રહ કહેવાય છે. તેની મમતાને ત્યાગ કરી જે ધર્મ ધ્યાન કરે છે તેને મહિમા દેવે પણ બરાબર વર્ણવી શકતા નથી. એવા મમતા ત્યાગી સુ પાસે દે પણ આવીને નમસ્કાર કરે છે ને તેમના ગુણોની પ્રશંસા કરે છે.
For Private And Personal Use Only