________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર
તિ
(
૩
કોઈ ઉપાય નથી અપકાર કરવામાં ને અંત આવતું નથી. મહા દુખે વેઠીને જીવન જીવવું પડે છે. પરંતુ અપકારીને યુક્તિ પૂર્વક સમજાવી તેને ઉપકારના માર્ગે જોડવાથી તે ઉપકાર અપકારી તેના જીવન પર્યત વિસરેતે નથી. અને તેને તે ગુણ ગાન ગાય છે.
અપકારીના ઉપકાર અપકારને પૂછે કે અપકાર કરવાથી તે શું લાભ મેળવ્યો? તેનાથી તારે ભય, ચિંતા, શોક વગેરે ગયાં કે વધ્યાં છે? જે અપકારી બલિષ્ઠ હોય તો ભય, શેક, ચિંતા વગેરે મનમાં પણ રહેવાના જ, ઊંઘમાં પણ તેના ભણકારા વાગવાના અને ઉંઘ હરામ થઈ જવાની.
શાંતિની ઊંઘ જોઈતી હોય તે કોઈની સાથે વિરોધ કરે જ નહિ. કદાચ તેમ થઈ જાય તે પણ ક્ષમા માંગવામાં તે પ્રમાદ કરે જ નહિ. એમ કરવાથી તમને માલુમ પડશે. કે ક્ષમા માંગવાથી સારું થયેલ છે.
સારું થયેલ આત્માને ગમે છે. પરંતુ ક્ષમા માંગતા લાજ-શરમ આવતી હોય તે ક્ષમા માંગી શકાતી નથી તે પણ આત્મા સાથે અપકારની નિંદા પણ નહિ કરે તે ભય ખસવાને પછી કઈ ઉપાય નથી
For Private And Personal Use Only