________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ હૈયા હોળી તમે એ જાણતા હશે ને અનુભવ્યું પણ હશે કે કષાય જન્ય કલેશ અને કંકાસથી હૈયા હેળી શાંત બનતી નથી. તેમ જ ધારેલી ગુણ સમૃદ્ધિ પણ મળતી નથી. આ માટે યાદ રાખવું જોઈએ કે સંસારનું સુખ અને આત્મિક સુખ પણ વ્યાવહારિક કાર્યોમાંથી વિષય કષાયના વિચારે અને વિકાશને ત્યાગ કરવાથી જ મળે છે.
ધંધે-ધર્મ = ૦ શૂન્ય આત્મધર્મને ઉપગ રાખ્યા વિના બંધ કરવાથી ધન મળે છે પરંતુ ધર્મ મળતું નથી. અને ધર્મ વિના આધિ-વ્યાધિ અને ઉપાધિ નષ્ટ થતી નથી. માટે ધંધા સાથે ધર્મને મેળ રાખે. તેથી તમને પૈસા સાથે પુણ્ય પણ મળશે. અને જે ધમની આરાધના બરાબર નહિ કરેલી હોય તે ધનની સાથે મદ-માન-ક્રોધ વગેરે આવશે. અને આ કષાએ આપણું હંમેશ ખરાબ જ કર્યું છે. તેઓએ અનેકવાર આપણી આબરૂ પ્રતિષ્ઠાને નુકશાન કર્યું છે. માટે ધંધા સાથે ધર્મની પણ આરાધના કરતા રહે.
For Private And Personal Use Only