________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
પ્રેમનું પ્રજનન સંસારને પ્રેમ પ્રમાદને પિદા કરે છે. અને પ્રમોદ તેમજ સત્યાનંદમાં વારે ઘડીએ વિને નાખીને ધાર્મિક કાને બગાડે છે. જ્યારે આત્મિક પ્રેમ, પ્રમાદને ત્યાગ કરાવીને પ્રદ અને સત્યાનંદને હાજર કરે છે.
ઝાંઝવાના જળ સંસારિક સુખેને સાચું માને છે તે ભ્રમ છે. મિથ્યાત્વ છે. રાયણને બદલે તમે લીંબડી લે તે કડવાશ જ મળશે. સાચા મિતીને બદલે કલ્ચરના મોતી લે તે તમે ઠગાવાના જ છે. આ બધું ભ્રમણ વિના-મિથ્યાત્વ વિના બને નહિ. પરિણામે સુખ ક્યાંથી મળે? એવા ખોટા સુખને ત્યાગ કરવાથી તેમજ તેના વિષે વારંવાર વિચાર વિવેક કરવાથી બ્રાંતિ અને મિથ્યાત્વ નાશ પામે છે.
શું કરશે? શરીર પર ખરજ થઈ હોય તે તેને સુખ કેણ માનશે? અજ્ઞાની જ તેને સુખ માને પરંતુ સમજણ કે તે તેને રેગ જ જાણશે. અને તેની દવા કરશે. પરંતુ તેને વારંવાર ખણ્યા કરશે નહિ તે જ પ્રમાણે વિષય સુખે પણ રેગ સમાન છે, તેની દવા કરવાની હોય કે તે રેગ વધે તેવું કરવાનું હોય?
For Private And Personal Use Only