________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાની અનુમોદના કરીએ છીએ. તેની અન્યત્ર સાભાર સ્વિકાર નેંધ લેવામાં આવી છે.
વિશેષ આ ગ્રન્થના પ્રકાશન કાર્યની કાળજીપૂર્વક સાંગોપાંગ સુંદર વ્યવસ્થા અને અન્ય કાર્ય કરનાર મુનિવર્ય શ્રી મનહરસાગરજી મ.સા. તથા સંપાદન કાર્ય કરનાર ભાઈશ્રી ગુણવન્ત શાહના તથા ગ્રન્થનું મુદ્રણ કાર્ય શીઘ્રતાપૂર્વક સુંદર કરવા માટે શ્રીયુત મણિલાલ
લ્મનલાલ શાહના તથા જશવંતલાલ ગીરધરલાલ શાહને અમે આભારી છીએ.
અન્તમાં આશા છે કે જીવન પથ ભૂલેલે માનવ સમાજ સમુદ્રની દીવાદાંડી સમા આ ગ્રન્થના વાંચન, મનન અને આન્તર નિરીક્ષણથી પુનઃ સન્માર્ગે આવી સુખ, શાંતિ અને સમાધિથી જીવન પથને ભર્યો ભર્યો અનુભવે એજ શુભાભિલાષા.
--પ્રકાશક
For Private And Personal Use Only