________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યોતિબ્દોમ
" एतच्च केवलं तज्झानं, यत्तत्परं ज्योतिः॥ ज्योतिः परं परस्तात्तमसो यद्वीयते महामुनिभिः॥"
–ષોડષક
મુખ્યવાદો :
વિવિધ વિવિધતાઓથી ઉભરાતા આ વિશ્વમાં વાદો અને પ્રતિવાદે અગમ્ય છે. છતાં એ બધા વાદોને બે વાદમાં સમાવી શકાય છે. અવાંતર પ્રકાર ભલે ગમે તેટલા હેય પણ મુખ્ય માન્યતાને અનુસરી વિચાર કરતાં બે વાદમાં વિશ્વના સર્વવાદ સમાવેશ પામી શકે છે. ૧ અધ્યાત્મવાદ: ૨ ભૌતિકવાદ:
અધ્યાત્મવાદ: આત્માનું અસ્તિત્વ, પુનર્જન્મ, પુનર્જન્મના કારણભૂત કર્મ, મોક્ષ, કર્મબંધના કારણે, મેક્ષના ઉપાય. આ છે વાતનો એક યા બીજા રૂપે સ્વીકાર કરે, તે વાદો અધ્યાત્મવાદના માનનારા ગણાય.
ભૌતિવાદ: આત્માના અસ્તિત્વને અને એને લગતા પુનજન્માદિ કારણેને અસ્વીકાર કરનારા અને દૃશ્યમાન સુંદર જડ પદાર્થોમાં સુખની માન્યતા ધરાવનારા વા, તે ભૌતિકવાદ ભણું ઢળતા ગણાય. ભૌતિકવાદની અસર :
આત્મા એ “આંતર તિ” સ્વરૂપ છે. પણ ભૌતિક કર્મ
For Private And Personal Use Only