________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર
તિ
સાદે સવાલ : જવાબ વિચાર કરે. યુવાની કાયમ રહે છે ખરી? ઘડપણ આવે છે કે નહિ ? કોઈનાય વિષય સુખ કાયમ રહ્યાં છે ખરાં? કયારેય પણ તેને વિગ તે થાય જ છે ને? અને વિગ થતાં તમને દુઃખ પણ થાય છે ખરું ને? સંગ તેને વિગ નક્કી છે. ભૌતિક તમામ સુખ સંધ્યાના રંગ જેવા છે. તેનું વળી અભિમાન શું? નશ્વર સુખનું ગુમાન કોણ કરે? વળી જેને ન ચડે છે તેને ખબર નથી પડતી કે નશો ઉતર્યા પછી કેવી હાલત થાય છે. અભિમાન, ગુમાન, મદ જે કહે તે એ ખરાબ નશે છે. એ એક કેફ છે. હે ભવ્ય ! તે એ બૂરી આદતથી દૂર રહો.
રોગની દવા
માણસને સત્તા સંપત્તિ વગેરે પર રાગ–મેહ હોય તે જ તેને મારા જેવો કઈ સંસારમાં નથી એ ઘમંડ થાય. અને તેમ થવાથી તેને રાગ ઘણા રેગે ઊભા કરે છે ને માણસને દુઃખની પરંપરામાં નાખે છે. પણ આવા રાગ-રૂપી રેગની જે વહેલાસર દવા કરવામાં આવે તે માણસને જરૂર શાંતિ થાય અને સુખ મળે. આ રોગની દવા છે. રેગને ત્યાગ કરવો. તેમજ ઘમંડને ત્યાગ કરી એમ વિચારવામાં આવે કે મારા કરતાં ય પણ બીજા સત્તાવાન અને સંપત્તિવાળા છે તે પણ આ રોગ હળ બને.
For Private And Personal Use Only