________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ પથ્ય પાળે ભવ રેગને ટાળવા ઉપાય સુઝે પણ બળ વાપરી તેને દૂર કરવા પ્રયત્ન કરવામાં ન આવે તે ત્યાં સુધી રાગની સંબંધ ધરાવનાર રેગ રહેવાને જ અને તેનાથી ઉત્પન્ન થતી જન્મ-જરા અને મરણની પીડાઓ પણ રહેવાની જ. હે ભ! ભવ રોગને ટાળવા તમે ક્યારે ઉપાય લેશે?
કેટલાક એવા એદીને આળસુ હોય છે કે ભવ રેગ ટાળવાને ઉપાય જાણવા છતાં તેને દૂર કરવા પ્રયત્ન કરતાં નથી. પરિણામે તેઓ અસત્ય પીડાઓને ભેગવે છે.
રેગને જાણ્યા પછી તેની દવા બરાબર લેવામાં આવે તે જ રોગ નાબૂદ થાય. તે જ પ્રમાણે ભવ રેગને ઉપાય એ બરાબર લેવે જોઈએ કે ફરીથી તે રેગ થાય નહિ અને આત્માનું આરોગ્ય સદાય ટકી રહે.
આ રોગના નિમિત્તે એવા હોય છે કે તેને નાશ કરવાના ભાવને ઉપયોગ જે કાળજીપૂર્વક રાખવામાં ન આવે તે તે માણસને સંસારમાં ફસાવી મારે છે અને સદ્ભાવને નષ્ટ કરી નાખે છે આથી સંભાવને ટકાવી રાખવા તેમજ તેને પોષણ આપવા સદ્ગુરુને પરિચય રાખવે અને તેમના સદુપદેશનું નિરંતર સેવન કરવું.
For Private And Personal Use Only