________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
આંતર જાતિ
શ્રીમતે ધ્યાન રાખે હે ભ! વખાણ કરવાનું મન થાય તે શ્રીમતના દાન–શીયળ–તપ અને ભાવના વગેરે ગુણેના વખાણ કરજે, પ્રશંસા કરજે, તેના જ ગુણ ગાજે, કારણ તેથી આત્મિક લાભ થાય છે. પરંતુ તેનાથી ઉલટું જે શ્રીમંતની સુખસાધ્યબિ અને વૈભવ વિલાસના વખાણ કરવામાં આવે તે આત્મિક ગુણોની પ્રાપ્તિ કરવામાં તે બાધારૂપ બને છે.
શ્રીમંતાઈ સાથે દાનાદિક ધર્મનું જેઓ આરાધન કરી રહેલા છે તેઓ સાચે જ પ્રશંસાપાત્ર છે. તેમજ જેઓ અઢળક સુખ-સાધબિ વચ્ચે પણ સંવેગ-વૈરાગ અને પ્રશ માદિક ભામાં રહી જાણે છે તેઓ પણ પ્રશંસાને પાત્ર છે. પરંતુ જેઓ તેવી રીતે જીવતા નથી અને માત્ર સુખ ચેન અને વૈભવ વિલાસ તેમજ મોજ મજામાં જ જીવન ગાળે છે તેવા શ્રીમંત જરા પ્રશંસાને યોગ્ય નથી. કારણ ધર્મ વિનાની લક્ષ્મીથી માનવીમાં ખોટું અભિમાન આવી જાય છે.
માટે શ્રીમંતેએ તેમજ સાધારણ સ્થિતિવાળાઓએ પિતાના સુખના સાધનોના કારણને વિવેક કરવાથી તેમને દર્શન શુદ્ધિ થાય છે. આમ દર્શન શુદ્ધિ થાય છે. આમ દર્શન શુદ્ધિ થવાથી મેહના આવરણને દૂર કરવા તેઓ સમર્થ બને છે અને અંતે સાચી શાંતિને પ્રાપ્ત કરે છે.
For Private And Personal Use Only