________________
Shri Mahavir Jain Aradhana Kendra
આંતર જ્યોતિ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭
સત્પુરુષ
સત્પુરુષ કાને કહેવાય ? સદાચારોનું પાલન કરવા પૂર્ણાંક, સ્વાર્થ અને સ્વાદને ત્યાગ કરી પરમાર્થ પ્રાપ્ત કરવા પેાતાની વૃત્તિએ અને પ્રવૃત્તિમાં કામના તેમજ નામનાને ઈચ્છે નહિ.
જરૂર છે
પેાતાના જીવન પૂરતુ મેળવવા પ્રયાસ કરનારને કાલાવાલા કરવા પડતા નથી. દીનતા-હીનતા-યાચના હેાય ક્યાંથી ? હાય નહિ. પણ પત્ની પુત્ર પરિવાર વિગેરેના પાષણુ ખાતર દીનતાર્દિ કરે છે છતાં યાચનાદ્વિ ખસતી નથી, તે જાણવાની જરૂર છે.
લાકરજન કે આત્મરજન
કલા કૌશલ્યાદિકથી લેાકર'જન કરનાર પેાતાની મલિનતા કરનાર કામ-ક્રોધાદિને દૂર કરવા પૂર્વક પેાતાના આત્માનું રજન કરવા કોશીષ કરતા નથી, તે અજાયણી–અચંબા જેવું છે.
પેાતાના આત્માનું ર્જન કરનાર અને પ્રવીણતાથી લેાકરજન કરનાર પુણ્ય સાથે પ્રવિત્રતા પ્રાપ્ત કરે છે. ફક્ત લેાક રજન કરનાર આત્મિક ગુણા ક્યાંથી મેળવે ?
પુણ્યયેાગે તમને બુદ્ધિ મળી છે તેના શું ઉપયોગ કરશે ? સાંસારિક સુખા માટે જો તમે તેના ઉપયાગ કરશે તે તેને સાચા ઉપયાગ કર્યાં કહેવાશે નહિ. મળેલી બુદ્ધિના ઉપર્યેાગ આત્મરજન કરવામાં લેવા જરૂરી છે.
*
For Private And Personal Use Only