________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ વિયોગ અને વિકાસ પુષ્યયોગે જે પ્રાપ્ત થયેલ છે તેને અંતે વિગ તે થવાને છે. તે પછી તેને વિયેગ થાય તે પહેલાં, સાત ક્ષેત્રરૂપી બેન્કોમાં જમે કરાવીને સદુપયોગ કરવામાં આવે તે પુણ્ય સાથે પવિત્રતા પણ મળે અને અહંકાર તેમજ મમતાને નાશ થતાં આત્મિક વિકાસ પણ થાય.
વિયેગવાળી વસ્તુઓ વડે વિકાસ ત્યારે જ સધાય કે જ્યારે તે વસ્તુઓની અનિત્યતાનું સમ્યગ્રજ્ઞાન થાય અને તેને ત્યાગ કરીને સાત પુણ્યક્ષેત્રમાં વાપરવામાં આવે ત્યારે જ.
સાપ ન બનશે અહંકાર મમત્વબદ્ધ બની પિતાના વિકાસ માટે તેમજ પરોપકાર માટે જે ઈષ્ટ વસ્તુઓ આપતા નથી તેઓ મમતા-આસક્તિના ગે સાપ થાય, ઉંદર બને અને કિંઈ લેવા આવે તે ડંખ મારે અને માથું પકડી પટકીને મરણ પામે છે અને અંતે દુર્ગતિના ભાજન બને છે.
For Private And Personal Use Only