________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧૪૫ વિલાસી જીવડાં વિષય-વિલાસેની પ્રસન્નતામાં મુગ્ધ બનાય નહિ તે માટે ખાસ ઉપગ રાખ તે હિતાવહ છે કારણ કે વિલાસેથી મન-વચન-કાયામાં બગાડે થાય છે.
વિકારે ભલભલાને ઉન્માર્ગે ચડાવે છે. તેનાથી મન વચન-કાયાની શુદ્ધિ કયાંથી રહે? વિલાસે ઓછા કરવા જ્ઞાન સહિત વર્તન રાખવું તે જ શ્રેયસ્કર છે.
ધન રહિત માણસે વિલાસ કરતા નથી છતાં તેમની અભિલાષા અલ્પ થતી નથી. કારણ કે તે વિલાસે વિકારે ઊભાં કરી ભયંકર એવા રેગો લાગુ પડે છે. તેઓને તેનું જ્ઞાન હેતું નથી, જ્ઞાન હોય તે સાદુ જીવન જ જીવે, અને મોજ મજા અને વિકાસમાં રહે નહિ.
વિલાસના વિપાકનું સમ્યગૃજ્ઞાન મનુષ્યા વિના કેણ મેળવી શકે એમ છે. દેવતાઓ પણ તે સાન મેળવી શક્તા નથી તેથી તેઓ પણ વિલાસી જીવન જીવે છે
વિલાસે માણસને પશુ માફક વર્તન કરાવી બનશીબ બનાવે છે, અને પુણ્ય-પવિત્રતા નાશ કરાવીને તેને હલકી કેટીમાં મૂકી દે છે. માણસ જે સમજીને સાચા સંગે મેળવે તે જ ઉચ્ચ સ્થિતિ રૂપ માણસાઈ મેળવી શકે.
For Private And Personal Use Only