________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
પાછા હઠ તમારે સાચું સુખ અને સાચી સ્વાધીનતા જોઈતી હોય છે જે તમે અસ્થિર સુખ ખાતર પ્રયાસ કરી રહેલ છે તેથી પાછા હઠો. તેવા સુખની ભ્રમણાને ત્યાગ કરે અને મન, વચન તેમજ કાયાની પ્રવૃત્તિને આત્માના ગુણેમાં જે.
મોહ છોડે સંસારના સુખની પ્રવૃત્તિ કરવાથી વિષય-કષાય કદી દૂર થાય નહિ. તેવી પ્રવૃત્તિનો રાગ-મેહ દૂર થશે ત્યારે. જ સદ્દગુણે તરફ પ્રવૃત્તિ થશે.
સંધી કરે એક બીજાની સંધી ત્યારે જ થાય છે તે જ ટકી રહે કે જ્યારે એકબીજાના આચાર–વિચારને વાણીમાં એક્તા આવે. નહિતર વિચારમાં વધે પડતાં વિવાદ થાય અને ઝગડે થાય, પરિણામે સંધી તૂટી જાય. માટે જેના વાણી-વિચારને વર્તન પસંદ પડતા હોય તેની સાથે સંધી કરવી અને તૂટે નહિ તે માટે કાળજી રાખવી.
સુખનાં સાધન હોવા છતાં સુખ નથી મળતું તેનું કારણ સમ્યગૂ જ્ઞાનીના વાણી-વિચાર ગમતાં નથી તે છે. તેમની સાથે સંધી કરે તો ગમે તેવા સાધનથી પણ તમને સુખ મળી રહેશે.
For Private And Personal Use Only