________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* નહે.
આંતર તિ મમતાને મધુરો માર સંગ તેને વિગ હોય નહિ તે સર્વથા, સર્વત્ર અને સર્વદા જે માણસને શેક ચિંતા, ઉદ્યોગ થાય છે તે થાય નહિ અને આનંદ પૂર્વક જીવન પસાર થાય.
મન, તનને ગમતી વસ્તુઓને વિયાગ થતાં કે તેને નાશ થતાં જે ચિંતા વગેરે થાય છે તેનું કારણ મમતાને મધુરે માર છે. વસ્તુ પર મમત્વભાવ હોય નહિ તે મમતાને માર પડે નહિ.
નજરે દેખતા મારને ઉપાય કરવામાં આવે છે પણ પરિગ્રહને માર દેખાતું નથી. પણ તેને ઉપાય કરવા જેવું છે. ને પ્રયત્ન કરી તે માર દૂર કરવા જેવું છે.
કેટલાક ચોરી–જારી દગા પ્રપંચ કરીને પરિગ્રહ વધારી શાંતિપૂર્વક જીવન જીવવા પ્રયત્ન કરે છે. પણ તે બરાબર નથી. ચારેય બાજુએ તે પરિગ્રહીને મમતાની બેડીમાં બદ્ધ બનાવી તે પરિગ્રહ આત્મ વિકાસમાં આગળ વધવા દેતે નથી. આમ આવા પરિગ્રહમાં મૂખ સિવાય બીજા કેરું આસક્ત બને ?
પરિગ્રહની મમતામાં પ્રતિબદ્ધતા છે. તેનાથી શેક, ચિંતા, સંતાપ વગેરે વધે છે. ને મહાપાપના ભાગીદાર બનાય છે. એવા પરિગ્રહને ત્યાગ કરવામાં ન આવે તે સુખ શાંતિ ક્યાંથી મળે ?
For Private And Personal Use Only