________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
મમતાને મારા મમતાના ગે દુઃખ આપનાર દુર્ગતિમાં પડ્યા પછી જન્માંતરે પિષેલ તે આસક્તિ કયાંથી નષ્ટ થાય? અને ઈષ્ટ -મિષ્ટ પણ કયાંથી મળે? ન જ મળે. એ તે મનુષ્ય ભવમાં સારા સવેગે મળતાં જ્ઞાન પૂર્વક વિવેક લાવી મેહ મમતાને અંશે અંશ ત્યાગ કરેલ હોય તે દુઃખ વેઠતાં પણ આસક્તિ ટળી શકે. અંશે અંશે મમતા–આસક્તિ ટાળી હોય તે જ કંઈક સુખ શાતાને આવવાની જગા મળે.
શાણે માણસો તે છે જે વિકારી વિલાસમાં ભારેભાર સંકટ અને પરિતાપ વગેરે છે એમ બરાબર જાણી તેને પરિહાર કરે છે, તેના પર પ્રેમ ધરાવતા નથી તે જ જાણકાર દુઃખના માર્ગોને ત્યાગ કરવા પૂર્વક મેક્ષ માર્ગે સંચરે છે. અને તેનાથી પાછુ પડાય નહિ તેને ખ્યાલ રાખે છે. પાછી પડવાના પણું નિમિત્તે મળે છતાં તેના તરફ મીટ માંડી જોતાં નથી. એવા ભાગ્યશાળીએ સારામાં સારો લાભ લે છે.
ઉત્તમમાં ઉત્તમ લાભ એમાં જ છે કે તેના માટે કયા સંગને નિમિત્તે છે તે જાણવા. અને દુઃખ તેમજ અવનતિના માર્ગોને પણ જાણવા. એવા માણસનું પ્રધાન કર્તવ્ય એ છે કે તે જાણ્યા પછી લાભના નિમિત્તોને ઉપયોગ કરે અને દુઃખના નિમિત્તેને છેડી દેવા.
For Private And Personal Use Only