________________
Shri Mahavir Jain Aradhana Kendra
આંતર ચાતિ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખની ભ્રમણા
આરંભ સમારંભ દ્વારા ધન પ્રાપ્ત કરવું છે, યૌવન પ્રાપ્ત કરીને પત્ની સાથે તેમજ પરસ્ત્રી સાથે વિષય વિલાસે કરવા છે અને પુત્રાદિ પિરવારનુ પાષણ કરવા પુનઃ આરંભ સમારંભ કરીને સુખની અભિલાષા રાખવી છે. આવા આરંભ સમાર મથી ચિંતા વધવાની કે એછી થવાની તેના માનવીએ વિવેક કરવા જરૂરી છે.
૫
આરંભ-સમારંભ કરીને જેઓ સાચા સુખની આશા રાખી રહેલ છે તેની આશા વિષ્ફળ જાય છે. તેનુ જ્ઞાન વિરલને જ હાય છે. એવા જ્ઞાનીએ આરંભ સમારંભમાં સુખની સ્પૃહા રાખતા નથી. તેઓ તેમાં નિલે પભાવે વતે છે. એ પ્રમાણે વર્તવાથી તેઓ સાચા સુખના અધિકારી અને છે.
淡
મમતામાં મુગ્ધ અનેલા માણસો એમ માની બેઠેલ હાય છે કે આરંભ-સમારંભ દ્વારા પરિગ્રહ વધારીએ તા સુખશાંતિ મળે, પણ આ માન્યતા ભૂલ ભરેલી છે. જો તેનાથી સુખ શાંતિ મળતી હાય યા મળેલી હાય તે પણ માણુસને શાક-ચિંતા વગેરે થવા જોઈ એ નિહ. પણ મેટે ભાગે તેવુ અનતુ જોવામાં આવતુ નથી. એ જ બતાવે છે કે આરંભસમારંભ કે પરિગ્રહમાં સાચું સુખ નથી જ,
For Private And Personal Use Only