________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
પક્ષપાત ત્યાં નહિ પરમેશ્વર
કેટલાક જ્ઞાનાભ્યાસ કરે છે ખરા, પરંતુ તે જ્ઞાન મેળવીને તે મુજબ ક્રિયા કરે નહિ તે તેનું ફળ તેને મળે નહિ. આવી મળેલી વિદ્વતા આંધળાના આંજણ જેવી સમજવી.
આથી સમ્યજ્ઞાનીએ ફરમાવે છે કે, જ્ઞાનાભ્યાસ કરીને વિદ્વાન અનેલ મહાશયે તે મુજબ યથાશક્તિ ક્રિયાએ કરવી જોઇએ. જ્ઞાનપૂર્વક કરેલી ક્રિયા મેક્ષનું કારણુ અને છે. અને તેનાથી વિકાસ સધાય છે.
જ્ઞાનીએ વિકાસના અથી હાવાથી તેથી તેને પક્ષપાત પસંદ પડતા નથી. તેથી અનેકાંત માગે એટલે કે અપેક્ષાપૂર્ણાંક વ્યવહારિક કાર્યો કરતા હેાવાથી, વિચારાનાં ભિન્નતા લાવતા નથી. અને અપેક્ષાએ સમાધાન કરી હૃદયનાં આનંદની લ્હાવા લે છે. અને ખીજાઓને સન્માર્ગે ચઢાવી પેાતાનો આનંદ લ્હાવા તેમને પણ આપે છે.
જ્યાં પક્ષપાત હાય છે, ત્યાં સત્ય ધવાય છે. સત્ય ઘવાયા પછી કલેશ કંકાશ થાય તેમાં શું આશ્રય છે ? પક્ષપાતથી કદી મેાટાઇ મળી છે? અને તેનાથી કાઇ મહાન અન્યું છે?
પક્ષપાત રહિતપણુ ધર્મની આરાધના ચેગે પ્રાપ્ત થાય છે. ધર્મની આરાધના કરીને જો પક્ષપાતમાં પ્રેમ રાખે, તા રીતસર આરાધના કરી છે એમ કહેવાય નહિ. જ્યાં ધમ છે ત્યાં સત્યતા સમાયેલ છે.
For Private And Personal Use Only