________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
દગે સગે નથી દગા–પ્રપંચની જંજાળ એવા પ્રકારની છે કે પાથરનારને જ તે અંતે ફસાવે છે અને મરણ ન હોય તે પણ અણુચિંતવ્યું મત કરાવે છે. કહેવાય છે કે દગો કેઈન સગે નથી. છતાં પણ મૂર્ખ માણસે તેમાં સુખની આશા રાખી કપટ કલા કેળવી તેને લાભ લેવા તત્પર બને છે.
ધન, વૈભવ, સત્તા વગેરે પુ યે પ્રાપ્ત થાય છે તેમાં જે કંઈ પાપ વધારનાર હોય તે તે વિશ્વાસઘાત, દગે પ્રપંચ જ છે. દગાખેર, પ્રપંચી. વિશ્વાસઘાતી બહારથી મધુર વાણી બેલતાં દેખાય છે અને બહારથી નમ્ર જણાય છે. પણ બગલાની જેમ તેમના મનમાં હળાહળ ઝેર રહેલું છે. લાગ આવતાં જ તે પ્રગટ થઈ જાય છે. માટે એવા માનવીએથી ચેતતા રહેવું.
કેટલાક લોકો દો કરીને સ્વાર્થ સાધે છે ખરાં પરંતુ પરિણામે પિતાના આત્મિક ગુણે ઘવાય છે તેનું ભાન ન હોવાથી તેઓ દુઃખપૂર્વક મરણ પામે છે અને પરલોકમાં પરાધીન બની પીડાને પામે છે.
કરેલા કામે જ પિતાની કતલ કરાવે છે અને માનવીને વિપત્તિમાં નાંખે છે. તેમાં કંઈ આશ્ચર્ય નથી. માટે સુખ શાતા પ્રાપ્ત કરવી હોય તે કઈને દળે કરે નહિ. પ્રપંચ કશે નહિ. કારણ કહેવાય છે કે દગો કોઈ ના બાપને સગે થતું નથી.
For Private And Personal Use Only