________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
આંતર તિ રાગનો ત્યાગ કર આપણે એમ ન સમજવું કે આપણે કંઈ ભૂલ થતી જ નથી. મેહ-મમતા-અહંકાર અજ્ઞાનતા વગેરે જ્યાં સુધી આપણામાં છે ત્યાં સુધી આપણી ભૂલે થવાની જ. જ્યારે કેવલજ્ઞાન થશે ત્યારે કઈ પણ પ્રકારની ભૂલ થશે નહિ. માટે જ્ઞાનીઓએ બતાવેલ ભૂલેને સુધારી લેવી જોઈએ. - તમારી પાસે રદ્ધિ-સિદ્ધિ–સત્તા વગેરે હશે તે પણ તમારી ભૂલે તે થવાની છે. અને જેમ તે અધિકાધિક હશે તેમ વધુ ને વધુ ભૂલે થવાની અને વિલાસ ખાતર વધારે દેષ લાગવાના. આ થવાનું કારણ આત્મિક ગુણ સંપત્તિને અભાવ છે.
આત્મિક ગુણોની સંપત્તિ હશે તે જ ભૂલે ઓછી થવાની અને દોષે પણ ઓછા થવાના અને અનુક્રમે મૂળ માંથી રાગદ્વેષ નષ્ટ થતાં સર્વથા તે ભૂલે ને દે થશે જ નહિ. માટે એ ભૂલેને દૂર કરવાના પ્રયત્ન ઉપર પ્રેમ રાખો.
ત્યાગ રાગ માટે હવે જોઈએ, નહિ કે રાગ ખાતર. જે રાગ ખાતર તેમ કરવામાં આવે તે ભૂલો અને દોષમાં વધારો થતે જ રહેવાનું અને હૈયે લ્હાય સળગતી જ રહેવાની. રાગને ત્યાગ કરે તે હૈયાની લ્હાયને શાંત કરવાને સાચે ઉપાય છે. જ્યાં રાગ હોય ત્યાં ત્યાગ હોય નહિ અને જ્યાં ત્યાગ હોય ત્યાં રાગ હોય નહિ.
જો ત્યાગ કરવામાં સંસારના સુખે રાગ હશે તે વિવિધ રાગોને આવવાની જગા મળશે. માટે રાગને દૂર કરવા સંવેગ ને વૈરાગ ધારણ કરે.
For Private And Personal Use Only