________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
આંતર જ્યોતિ
સાચે પરોપકારી કેણ? વિષય-કષાયથી મમતા–અહંકાર અને અદેખાઈ વગેરે ઉત્પન્ન થાય છે. તેને ત્યાગ કર્યા વિના જે ઉપકાર-પપકાર કરે તે બનાવટ છે. અને બનાવટી પર કારમાં સુખ શાંતિ ન જ મળે.
પપકાર કરતાં પોતાના આત્માના ગુણોની યાદ આવે અને વિકારે દૂર જાય તે બનવા ચગ્ય છે. પણ પિતાના ગુણેનું સ્મરણ થાય તે જ બને. નહિતર પોપકાર કરતાં સામા વિધી સાથે વૈર-ઝેર થાય. તે સહન કરવાની તાકાત. હોય તે સુખેથી પરોપકાર કરવા ભૂલવું નહિ.
સાચે પોપકાર કરતાં વૈરી કે વિરોધીએ કરેલાં વિનોને જ્ઞાન-વિવેક સહિત સહન કરે અને મનમાં જરા પણ ડંખ કે કડવાશ ન રાખે તે સાચો પરેપકારી કહેવાય. તેમ કરનારના જીવનમાંથી માયા–મમતા દૂર થાય છે. અને તે સ્વપરની ઉન્નતિ કરી શકે છે.
વિધીએ લાગ જોઈને કરેલ નુકશાનને જોઈને તેને બદલે લેવા જાવ તે વધુ કડવાશ થવાનો સંભવ છે. જ, પરંતુ તે સામે ન જોતાં ક્ષમા રાખીને તેના સામે વર્તવું તે હિતકર અને કલ્યાણકારક છે.
દોષ દશકને મિત્ર માનો ભૂલે બતાવનારને મિત્ર માનવા જોઈએ. તેમના ઉપર રીસ કરવી જોઈએ નહિ. હાજી-હા કહેનારા તે બધે જ મળી આવશે. ને બધા જ કરશે. પણ તેથી કંઈ જીવન સુધરશે નહિ. જીવનને સુધારવું હોય તે તમારી ભૂલે. બતાવનાર પ્રત્યે રેષ કરશે નહિ.
જ
For Private And Personal Use Only