________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુલામીની જિજિર તાડા
સંસારની પરાધીનતાના ત્યાગ કરવા માટે ગમે તેટલી મહેનત કરવામાં આવે પણ જ્યાં સુધી રાગ-દ્વેષના અધના છે ને તેની પ્રતિષ્ઠદ્ધતા છે ત્યાં સુધી તે પરાધીનતા જવાની નહિ જ અને સંસારનાં જે શાક સ ંતાપ અને ચિંતા છે તે સદાય રહેવાની.
આંતર જ્યોતિ
તમેા કદાચ એમ માનતા હશે કે રાગદ્વેષ કરવા છતાં પશુ સંસારની પરાધીનતા ખસી જશે. પશુ તમારી એ માન્યતા ભ્રામક માન્યતા દૂર કરી સાચા વિવેક કરવાની જરૂર છે,
સમ્યગ્ જ્ઞાનપૂર્વક વિચાર અને વન રાખવામાં આવે અને સહન કરવામાં આવે તે જ સસારના અંધના ઢીલા થાય અને તેને સમૂળગા નાશ કરવાના ઉપાય સૂઝે માટે ૐ ભવ્યે ! આત્મશક્તિને ફારવા.
*
અભિનંદનના અધિકારી
જે મન-વચન અને કાયાની વૃત્તિ તેમજ પ્રવૃત્તિઓને નિવારી સંયમની પ્રવૃત્તિ કરી રહેલા છે અને મમતા અહંકાર વગેરેના ત્યાગ કરવા પૂર્ણાંક પ્રભુના ગુણેામાં અને આત્મિક ગુણા ઉપર પ્રેમ રાખે છે તે અભિનદનને ચૈાગ્ય છે.
For Private And Personal Use Only