________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવાથી નથી તેમજ
વિશે આ રાગને
આંતર જાતિ
શેકનો ઈલાજ રાગ-દ્વેષથી કષાયે ઉત્પન્ન થાય છે. આથી માનવી સારા ખેટાને વિવેક કરી શકતા નથી. તેથી તેને દરેક પ્રસંગે શેક ને સંતાપ થયા કરે છે. આ રાગને દ્વેષ સદ્વિચારણા કરવાથી તેમજ વિવેક પૂર્વક પંચાચારની આરાધના કરવાથી નાશ પામે છે ત્યારે કઈ પ્રકારની ચિંતા, શેક કે સંતાપ રહેતા નથી. આથી રાગ-દ્વેષ દૂર કરે.
રાગ-દ્વેષ વગેરેને દૂર કરવા માટે જે પ્રયત્ન કરે છે તેઓની મહેનત બરબાદ જતી નથી. નિષ્કામ ભાવે તેમ કરવાથી અંતે તેઓ સત્ય-સુખ શાંતિના અધિકારી બને છે.
હિતની બાદબાકી અધિકારી, સ્વાર્થ અને સ્વાદ સાધવા ખાતર બન્યા હિય તે છેવટે તે તે ધિક્કાર પાત્ર બને છે. અને એ
અધિકાર તેને માટે પીડા જનક બની રહે છે. પરંતુ જે તે પોપકાર માટે જીવતા હોય છે તે તે અધિકારી પ્રશંસા પાત્ર બની જાય છે. તેથી સ્વ–પરનું હિત સધાય છે. હિત સાધવામાં સ્વાર્થ અને સ્વાદને બાકાત રાખવા જોઈએ. સંવેગી, વૈરાગી, જ્ઞાતિ મહામુનિએ આદિ સ્વપરનું હિત સાધીને કલ્યાણને વર્યા છે. તેઓને તે પિતાના સત્કાર તેમજ સન્માનની પણ ચિંતા રહેતી નથી. માટે ભ! સ્વાર્થને સ્વાદને ત્યાગ કરે.
For Private And Personal Use Only