________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧૭૭ કાયા–નેતરની સોટી પાણી શરીરની મલિનતા દૂર કરે છે અને તેને ચોખ્ખું રાખે છે. સવિચારે માનસિક વૃત્તિઓને શુદ્ધ રાખે છે અને મધુરી વાણી મુખને ભાવે છે. આનાથી માનવજીવન સફળ બને છે.
કાયા–માયાને જેમ વાળીયે તે વળે છે. સંસારના વિષય કષાયમાં વાળીએ તે તેમાં તે વળે છે અને પ્રભુ અરિહંતાદિના ગુણેનું આલંબન લઈ આત્મિક ગુણેમાં વાળીયે તે તેમાં પણ વળે છે.
વાળનારમાં વિવેક ન હોય તે આ કાયા તેને માર ખવરાવે છે. માટે તમારી આ કાયાને એવી રીતે વાળે કે જેથી સદ્દગુણ વધે અને તમારે માર ખાવો ન પડે.
પારકી સંપત્તિને ભગવટો કરી ગર્વ કરે તેથી કંઈ કીતિ મળતી નથી. પણ પિતાની મમતા અહંકારાદિએ બચાવી પાડેલ પિતાની જ સંપત્તિને બલ–બુદ્ધિ વાપરી સ્વાધીન કરવી તેમાં જ મેટાઈ છે ને કીતિ છે. બાકી જે પારકી સંપત્તિ છે તે છેવટે મૂકીને જ જવી પડશે.
કશું સાથે નહિ આવે એક રાજાએ બીજાનું રાજ્ય પડાવી લીધું અને અભિમાન કરવા લાગ્યું. પરંતુ મૃત્યુ પછી તેની સાથે કંઈ ન આવ્યું અને આતં ધ્યાન ધરતે તે દુર્ગતિમાં ગયે. માટે પિતાની આત્મિક સમૃદ્ધિને મેળવી આભવ અને પરભવના દુખે દૂર કરી સુખી થાઓ.
જ
For Private And Personal Use Only